જમ્મુ કાશ્મીરના શોપિયાંના ચોગાન વિસ્તારમાં સુરક્ષાબળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે. સમાચાર મુજબ આ ઑપરેશનમાં બે આતંકવાદી ફસાઈ ગયા હતા. જો કે, જવાનોએ તેમને ઠાર માર્યા છે. શનિવારની સવારે પોલિસ તરફથી આ એનકાઉન્ટની માહિતી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટસ મુજબ બંને આતંકવાદીઓની ઓળખ સજ્જાદ અહેમદ અને રાજા બાસિજ નસીર તરીકે થઈ છે.
જમ્મુ કાશ્મીરના શોપિયાંના ચોગાન વિસ્તારમાં સુરક્ષાબળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે. સમાચાર મુજબ આ ઑપરેશનમાં બે આતંકવાદી ફસાઈ ગયા હતા. જો કે, જવાનોએ તેમને ઠાર માર્યા છે. શનિવારની સવારે પોલિસ તરફથી આ એનકાઉન્ટની માહિતી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટસ મુજબ બંને આતંકવાદીઓની ઓળખ સજ્જાદ અહેમદ અને રાજા બાસિજ નસીર તરીકે થઈ છે.