Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંજાબમાં દશેરાના અવસરે રાવણના પૂતળામાં પીએમ નરેન્દ્ર મોદીનો મુખોટો લગાવવાને લઈને વિવાદ વધી ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ સોમવારે આને રાહુલ ગાંધી નિર્દેશિત નાટક કરાર આપ્યુ. તેમણે કહ્યુ કે આ ઘટના શરમજનક તો છે પરંતુ અનપેક્ષિત નથી. આ સિવાય તેમણે નેહરૂ-ગાંધી પરિવાર પર ક્યારેય પણ વડા પ્રધાન કાર્યાલયની ઈજ્જત ન કરવાનો આરોપ લગાવ્યો.
જે પી નડ્ડાએ કહ્યુ, નિરાશા અને બેશરમીનો મેળ ખતરનાક હોય છે. કોંગ્રેસમાં આ બંને છે. માતા દ્વારા શાલીનતા અને લોકતંત્રની ખોખલી નિવેદનબાજી કરવામાં આવે છે. ત્યાં દિકરો નફરત, ક્રોધ, જૂઠ અને આક્રમકતાની રાજનીતિના જીવંત પ્રદર્શનોનો પૂરક છે.  
 

પંજાબમાં દશેરાના અવસરે રાવણના પૂતળામાં પીએમ નરેન્દ્ર મોદીનો મુખોટો લગાવવાને લઈને વિવાદ વધી ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ સોમવારે આને રાહુલ ગાંધી નિર્દેશિત નાટક કરાર આપ્યુ. તેમણે કહ્યુ કે આ ઘટના શરમજનક તો છે પરંતુ અનપેક્ષિત નથી. આ સિવાય તેમણે નેહરૂ-ગાંધી પરિવાર પર ક્યારેય પણ વડા પ્રધાન કાર્યાલયની ઈજ્જત ન કરવાનો આરોપ લગાવ્યો.
જે પી નડ્ડાએ કહ્યુ, નિરાશા અને બેશરમીનો મેળ ખતરનાક હોય છે. કોંગ્રેસમાં આ બંને છે. માતા દ્વારા શાલીનતા અને લોકતંત્રની ખોખલી નિવેદનબાજી કરવામાં આવે છે. ત્યાં દિકરો નફરત, ક્રોધ, જૂઠ અને આક્રમકતાની રાજનીતિના જીવંત પ્રદર્શનોનો પૂરક છે.  
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ