Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોનાનીત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે . જેમાં 30 માર્ચના રોજ કોરોનાના નવા માત્ર 9 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 37 છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,829 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 122 છે. જેમાં 01 દર્દી વેન્ટિલેટર પર છે તેમજ 121 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 04 ,વડોદરામાં 02, આણંદમાં 01, ગાંધીનગરમાં 01 અને કચ્છમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
 

ગુજરાતમાં કોરોનાનીત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે . જેમાં 30 માર્ચના રોજ કોરોનાના નવા માત્ર 9 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 37 છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,829 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 122 છે. જેમાં 01 દર્દી વેન્ટિલેટર પર છે તેમજ 121 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 04 ,વડોદરામાં 02, આણંદમાં 01, ગાંધીનગરમાં 01 અને કચ્છમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ