ગુજરાતમાં કોરોનાનીત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. જેમાં રાજયમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે. જેમાં 25 માર્ચના રોજ કોરોનાના નવા માત્ર 13 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 26 દર્દીઓ સાજા થયા છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12, 621 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 08 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 282 છે. જેમાં 02 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 280 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 06 ,વડોદરામાં 03 , અમદાવાદ ગ્રામીણમાં 01, ગાંધીનગરમાં 01, તાપીમાં 01, વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં કોરોનાનીત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. જેમાં રાજયમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે. જેમાં 25 માર્ચના રોજ કોરોનાના નવા માત્ર 13 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 26 દર્દીઓ સાજા થયા છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12, 621 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 08 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 282 છે. જેમાં 02 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 280 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 06 ,વડોદરામાં 03 , અમદાવાદ ગ્રામીણમાં 01, ગાંધીનગરમાં 01, તાપીમાં 01, વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.