બિહારના મોતિહારી જિલ્લામાં સર્જાયેલી એક કરુણાંતિકમાં નદીમાં નાવ ડુબવાના કારણે 22 લોકો વહી ગયા છે.6 લોકોના મૃતદેહ અત્યાર સુધીમાં મળી આવ્યા છે.
આજે સવારે આ દુર્ઘટના બની હતી.બોટ નદીમાં ડુબી ત્યારે તેમાં 22 લોકો સવાર હતા.આ પૈકીના 6 મૃતદેહ હાથ લાગ્યા છે.નાવ પલટી જવાની સૂચના મળ્યા બાદ તંત્રના અધિકારીઓ તેમજ રેસ્ક્યુ ટીમો સ્થળ પર પહોંચી હતી.સ્થાનિક ડુબકીમારોની પણ લોકોની શોધખોળ માટે મદદ લેવાઈ રહી છે.એવુ કહેવાય છે કે, બોટ ચલાવી રેલો વ્યક્તિ તરીને કિનારે પહોંચવામાં સફળ રહ્યો હતો.
બિહારના મોતિહારી જિલ્લામાં સર્જાયેલી એક કરુણાંતિકમાં નદીમાં નાવ ડુબવાના કારણે 22 લોકો વહી ગયા છે.6 લોકોના મૃતદેહ અત્યાર સુધીમાં મળી આવ્યા છે.
આજે સવારે આ દુર્ઘટના બની હતી.બોટ નદીમાં ડુબી ત્યારે તેમાં 22 લોકો સવાર હતા.આ પૈકીના 6 મૃતદેહ હાથ લાગ્યા છે.નાવ પલટી જવાની સૂચના મળ્યા બાદ તંત્રના અધિકારીઓ તેમજ રેસ્ક્યુ ટીમો સ્થળ પર પહોંચી હતી.સ્થાનિક ડુબકીમારોની પણ લોકોની શોધખોળ માટે મદદ લેવાઈ રહી છે.એવુ કહેવાય છે કે, બોટ ચલાવી રેલો વ્યક્તિ તરીને કિનારે પહોંચવામાં સફળ રહ્યો હતો.