Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશભરમાં કોરોનાની બીજી લહેરની ધીમી પડેલી રફતાર વચ્ચે નવા કેસ પણ ઘટી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના કલ્યાણ ખાતે આવેલી આધારવાડી જેલમાં 20 કેદીઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ તંત્રમાં હલચલ મચી ગઈ છે.
તમામને થાણેની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ પહેલા એપ્રિલમાં પણ આ જેલમાં 30 કેદીઓ સંક્રમિત થયા હતા. દરમિયાન મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1715 કેસ સામે આવ્યા છે. આમ તો આ આંકડો ઓછો છે પણ બીજા રાજ્યોની સરખામણીમાં વધારે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 1.39 લાખ લોકોના મોત થયા છે.
 

દેશભરમાં કોરોનાની બીજી લહેરની ધીમી પડેલી રફતાર વચ્ચે નવા કેસ પણ ઘટી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના કલ્યાણ ખાતે આવેલી આધારવાડી જેલમાં 20 કેદીઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ તંત્રમાં હલચલ મચી ગઈ છે.
તમામને થાણેની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ પહેલા એપ્રિલમાં પણ આ જેલમાં 30 કેદીઓ સંક્રમિત થયા હતા. દરમિયાન મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1715 કેસ સામે આવ્યા છે. આમ તો આ આંકડો ઓછો છે પણ બીજા રાજ્યોની સરખામણીમાં વધારે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 1.39 લાખ લોકોના મોત થયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ