Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણાંકીય વર્ષ 2021-22માં ભારતની નાણાંકીય ખાધ સરકારના બજેટ અનુમાનની આસપાસ જ જોવા મળી છે. ગત નાણાંકીય વર્ષમાં સરકારની રાજકોષીય આવક અને જાવક વચ્ચેનો તફાવત 15.87 લાખ કરોડ રૂપિયા રહી છે.
કેન્દ્ર સરકારે આજે જાહેર કરેલ આંકડા અનુસાર નાણાંકીય વર્ષ 2022માં દેશની નાણાંકીય ખાધ કુલ જીડીપીના 6.7% રહી છે. જોકે આ આંકડો સુધારેલા અંદાજ કરતા 20 બેસિસ પોઈન્ટ ઓછો છે.
 

નાણાંકીય વર્ષ 2021-22માં ભારતની નાણાંકીય ખાધ સરકારના બજેટ અનુમાનની આસપાસ જ જોવા મળી છે. ગત નાણાંકીય વર્ષમાં સરકારની રાજકોષીય આવક અને જાવક વચ્ચેનો તફાવત 15.87 લાખ કરોડ રૂપિયા રહી છે.
કેન્દ્ર સરકારે આજે જાહેર કરેલ આંકડા અનુસાર નાણાંકીય વર્ષ 2022માં દેશની નાણાંકીય ખાધ કુલ જીડીપીના 6.7% રહી છે. જોકે આ આંકડો સુધારેલા અંદાજ કરતા 20 બેસિસ પોઈન્ટ ઓછો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ