નાણાંકીય વર્ષ 2021-22માં ભારતની નાણાંકીય ખાધ સરકારના બજેટ અનુમાનની આસપાસ જ જોવા મળી છે. ગત નાણાંકીય વર્ષમાં સરકારની રાજકોષીય આવક અને જાવક વચ્ચેનો તફાવત 15.87 લાખ કરોડ રૂપિયા રહી છે.
કેન્દ્ર સરકારે આજે જાહેર કરેલ આંકડા અનુસાર નાણાંકીય વર્ષ 2022માં દેશની નાણાંકીય ખાધ કુલ જીડીપીના 6.7% રહી છે. જોકે આ આંકડો સુધારેલા અંદાજ કરતા 20 બેસિસ પોઈન્ટ ઓછો છે.
નાણાંકીય વર્ષ 2021-22માં ભારતની નાણાંકીય ખાધ સરકારના બજેટ અનુમાનની આસપાસ જ જોવા મળી છે. ગત નાણાંકીય વર્ષમાં સરકારની રાજકોષીય આવક અને જાવક વચ્ચેનો તફાવત 15.87 લાખ કરોડ રૂપિયા રહી છે.
કેન્દ્ર સરકારે આજે જાહેર કરેલ આંકડા અનુસાર નાણાંકીય વર્ષ 2022માં દેશની નાણાંકીય ખાધ કુલ જીડીપીના 6.7% રહી છે. જોકે આ આંકડો સુધારેલા અંદાજ કરતા 20 બેસિસ પોઈન્ટ ઓછો છે.