બિનસચિવાલયની મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 2 મહિનામાં ફરી વખત પરીક્ષા યોજવામાં આવશે. આ સાથે જ આગામી 15-20 દિવસમાં જ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. ગૌણસેવાના કાર્યકારી ચેરમેન આઈએએસ આઈ. કે. રાકેશ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે.
બિનસચિવાલયની મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 2 મહિનામાં ફરી વખત પરીક્ષા યોજવામાં આવશે. આ સાથે જ આગામી 15-20 દિવસમાં જ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. ગૌણસેવાના કાર્યકારી ચેરમેન આઈએએસ આઈ. કે. રાકેશ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે.