ગુજકોમાસોલના ચેરમેન અને ભુતપૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ ખેડૂતોના પાક વીમાને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. સંઘાણીએ કહ્યું છે કે, "પાક વીમા કંપનીઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે... વીમા કંપની ખેડૂતોના પાક વીમા માટે સર્વે કરી રહી છે, જે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તે ફોર્મ ખાલી કોરા રાખીને સહી કરાવવામાં આવી રહી છે. તેથી ખેડૂતોને સાવચેત રહેવાની અપીલ કરું છું."
ગુજકોમાસોલના ચેરમેન અને ભુતપૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ ખેડૂતોના પાક વીમાને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. સંઘાણીએ કહ્યું છે કે, "પાક વીમા કંપનીઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે... વીમા કંપની ખેડૂતોના પાક વીમા માટે સર્વે કરી રહી છે, જે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તે ફોર્મ ખાલી કોરા રાખીને સહી કરાવવામાં આવી રહી છે. તેથી ખેડૂતોને સાવચેત રહેવાની અપીલ કરું છું."