Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હિજાબના વિવાદને લઈને AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી નિવેદન આપતા કહ્યુ છે કે, મારા બાળકોના માથાના વાળ જોવા માટે દુનિયા કેમ આટલી તલપાપડ છે.
એક ટીવી ઈન્ટરવ્યૂમાં ઓવૈસીએ કહ્યુ હતુ કે, કપડુ માથા પર બાંધવામાં આવે તો કોઈને કેમ તકલીફ થઈ રહી છે..વિદ્યાર્થિનીઓ સ્કૂલ અને કોલેજમાં તો જઈ રહી છે.કોઈ ખ્રિસ્તી ગળામાં ક્રોસ પહેરીને તો હિન્દુ માથા પર ચાંલ્લો કરીને આવે તો વાંધો નથી.આ પણ ધાર્મિક પ્રતિક છે.તેને જો પરવાનગી મળતી હોય તો હિજાબને કેમ નહીં...બીજા દેશોનો દાખલો આપવાની જરુર નથી.ભારતનુ બંધારણ સેક્યુલર છે અને તમામ ધર્મોને માને છે.સ્કૂલ અને કોલેજમાં બંધારણે આપેલા અધિકારો લાગુ પડે છે.
 

હિજાબના વિવાદને લઈને AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી નિવેદન આપતા કહ્યુ છે કે, મારા બાળકોના માથાના વાળ જોવા માટે દુનિયા કેમ આટલી તલપાપડ છે.
એક ટીવી ઈન્ટરવ્યૂમાં ઓવૈસીએ કહ્યુ હતુ કે, કપડુ માથા પર બાંધવામાં આવે તો કોઈને કેમ તકલીફ થઈ રહી છે..વિદ્યાર્થિનીઓ સ્કૂલ અને કોલેજમાં તો જઈ રહી છે.કોઈ ખ્રિસ્તી ગળામાં ક્રોસ પહેરીને તો હિન્દુ માથા પર ચાંલ્લો કરીને આવે તો વાંધો નથી.આ પણ ધાર્મિક પ્રતિક છે.તેને જો પરવાનગી મળતી હોય તો હિજાબને કેમ નહીં...બીજા દેશોનો દાખલો આપવાની જરુર નથી.ભારતનુ બંધારણ સેક્યુલર છે અને તમામ ધર્મોને માને છે.સ્કૂલ અને કોલેજમાં બંધારણે આપેલા અધિકારો લાગુ પડે છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ