કેન્દ્રના ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમે મોદી સરકારને અણિયાળો સવાલ કરતાં કહ્યું હતું કે મોદી સરકારના પ્રધાનો આંદોલન કરી રહેલા ખેડૂતોને ખાલિસ્તાની અને પાકિસ્તાની ગણાવે છે. ખરેખર એવું હોય તો પછી આંદોલનકારીઓ સાથે વાટાઘાટો શું કામ કરો છો.
કેન્દ્રના ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમે મોદી સરકારને અણિયાળો સવાલ કરતાં કહ્યું હતું કે મોદી સરકારના પ્રધાનો આંદોલન કરી રહેલા ખેડૂતોને ખાલિસ્તાની અને પાકિસ્તાની ગણાવે છે. ખરેખર એવું હોય તો પછી આંદોલનકારીઓ સાથે વાટાઘાટો શું કામ કરો છો.