Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રના ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમે મોદી સરકારને અણિયાળો સવાલ કરતાં કહ્યું હતું કે મોદી સરકારના પ્રધાનો આંદોલન કરી રહેલા ખેડૂતોને ખાલિસ્તાની અને પાકિસ્તાની ગણાવે છે. ખરેખર એવું હોય તો પછી આંદોલનકારીઓ સાથે વાટાઘાટો શું કામ કરો છો.
 

કેન્દ્રના ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમે મોદી સરકારને અણિયાળો સવાલ કરતાં કહ્યું હતું કે મોદી સરકારના પ્રધાનો આંદોલન કરી રહેલા ખેડૂતોને ખાલિસ્તાની અને પાકિસ્તાની ગણાવે છે. ખરેખર એવું હોય તો પછી આંદોલનકારીઓ સાથે વાટાઘાટો શું કામ કરો છો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ