Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન મોદી સરકાર સાથેના સબંધોને લઈને હંમેશા દ્વિધામાં રહ્યા છે.તેમના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળતો હોય છે.
હવે ઈમરાનખાને તાજેતરમાં અમેરિકન મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ઉટપટાંગ વાત કરતા કહ્યુ છે કે, મોદી સરકારની વિદાય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધો સુધરશે.ઈમરાખાને પીએમ મોદી પર આરએસએસની વિચારધારાને લાગુ કરવાનો આરોપ લગાવ્યો હતો.
 

પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન મોદી સરકાર સાથેના સબંધોને લઈને હંમેશા દ્વિધામાં રહ્યા છે.તેમના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળતો હોય છે.
હવે ઈમરાનખાને તાજેતરમાં અમેરિકન મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ઉટપટાંગ વાત કરતા કહ્યુ છે કે, મોદી સરકારની વિદાય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધો સુધરશે.ઈમરાખાને પીએમ મોદી પર આરએસએસની વિચારધારાને લાગુ કરવાનો આરોપ લગાવ્યો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ