Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણ તોગડિયાએ ફરી હિન્દુઓને એક થી વધારે બાળક પેદા કરવા માટે સલાહ આપી છે.
યુપીના ફતેપુર ખાતેના તાંબેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ હિન્દુ રક્ષા નિધિ સમર્પણ અભિયાન હેઠળ તેઓ લોકોને મળ્યા હતા અને કહ્યુ હતુ કે, દેશની વસતી 140 કરોડ પર ભલે સ્થિર રહે પણ બદલાવ એ આવશે કે 10 વર્ષ પછી હિન્દુઓની વસતી 100 કરોડની જગ્યાએ 95 કરોડ થઈ જશે.
 

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણ તોગડિયાએ ફરી હિન્દુઓને એક થી વધારે બાળક પેદા કરવા માટે સલાહ આપી છે.
યુપીના ફતેપુર ખાતેના તાંબેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ હિન્દુ રક્ષા નિધિ સમર્પણ અભિયાન હેઠળ તેઓ લોકોને મળ્યા હતા અને કહ્યુ હતુ કે, દેશની વસતી 140 કરોડ પર ભલે સ્થિર રહે પણ બદલાવ એ આવશે કે 10 વર્ષ પછી હિન્દુઓની વસતી 100 કરોડની જગ્યાએ 95 કરોડ થઈ જશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ