Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને એનસીપી પ્રમુખ શરદ પવારનુ કહેવુ છે કે, જો કેન્દ્ર સરકારે કૃષિ કાયદા બનાવતા પહેલા તમામ રાજ્યોને વિશ્વાસમાં લીધા હોત અને સંસદમાં તેના પર ચર્ચા કરી હોત તો આજે સ્થિતિ અલગ હોત.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, જો રાજ્યોમાં ચૂંટણીઓ ના યોજાવાની હોત તો કદાચ સરકાર ત્રણ કાયદા પાછા ખેંચવાની જાહેરાત ના કરત.
 

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને એનસીપી પ્રમુખ શરદ પવારનુ કહેવુ છે કે, જો કેન્દ્ર સરકારે કૃષિ કાયદા બનાવતા પહેલા તમામ રાજ્યોને વિશ્વાસમાં લીધા હોત અને સંસદમાં તેના પર ચર્ચા કરી હોત તો આજે સ્થિતિ અલગ હોત.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, જો રાજ્યોમાં ચૂંટણીઓ ના યોજાવાની હોત તો કદાચ સરકાર ત્રણ કાયદા પાછા ખેંચવાની જાહેરાત ના કરત.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ