Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૧૦ સરકારી બેન્કોના વિલયની જાહેરાત બાદ મોદી સરકારે આર્થિક સંકટમાં સપડાયેલી IDBI બેન્કને ઉગારવાનો નિર્ણય લીધો છે અને એમાં ૯,૨૯૬ કરોડ રૂપિયાના બેલ-આઉટ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ કેન્દ્ર સરકાર અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) દ્વારા કાઢવામાં આવશે.
કેન્દ્રીય કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ મંગળવારે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ જાણકારી આપતાં કહ્યું હતં કે IDBI બેન્ક માટે કેન્દ્ર સરકાર ૪,૫૫૩ કરોડ રૂપિયા અને એલઆઈસી ૪,૭૪૩ કરોડ રૂપિયા આપશે. એવી આશા છે કે સરકારના આ પગલાથી IDBI બેન્કની આવકમાં પહેલા વર્ષે ૫૦૦ કરોડ રૂપિયાનો વધારો થશે.

૧૦ સરકારી બેન્કોના વિલયની જાહેરાત બાદ મોદી સરકારે આર્થિક સંકટમાં સપડાયેલી IDBI બેન્કને ઉગારવાનો નિર્ણય લીધો છે અને એમાં ૯,૨૯૬ કરોડ રૂપિયાના બેલ-આઉટ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ કેન્દ્ર સરકાર અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) દ્વારા કાઢવામાં આવશે.
કેન્દ્રીય કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ મંગળવારે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ જાણકારી આપતાં કહ્યું હતં કે IDBI બેન્ક માટે કેન્દ્ર સરકાર ૪,૫૫૩ કરોડ રૂપિયા અને એલઆઈસી ૪,૭૪૩ કરોડ રૂપિયા આપશે. એવી આશા છે કે સરકારના આ પગલાથી IDBI બેન્કની આવકમાં પહેલા વર્ષે ૫૦૦ કરોડ રૂપિયાનો વધારો થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ