વિરાટ કોહલીએ વનડે ટીમની કપ્તાનીમાંથી હટાવાયા બાદ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ યોજી છે. વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે, તે સાઉથ આફ્રિકામાં વનડે રમવા માટે તૈયાર છે અને તેના વિશે જે સમાચારો ફેલાવાઈ રહ્યા છે તે ખોટા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટે કઈ રીતે તેને વનડેની કપ્તાનીમાંથી દૂર થવાની જાણકારી મળી તે જણાવ્યું હતું.
વિરાટે જણાવ્યું કે, જ્યારે ટેસ્ટ ટીમની પસંદગી થઈ ત્યાર બાદ સિલેક્ટર્સે કહ્યું હતું કે, તમને (વિરાટને) વનડેની કપ્તાનીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ કોઈ વાત નહોતી થઈ.
વિરાટ કોહલીએ વનડે ટીમની કપ્તાનીમાંથી હટાવાયા બાદ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ યોજી છે. વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે, તે સાઉથ આફ્રિકામાં વનડે રમવા માટે તૈયાર છે અને તેના વિશે જે સમાચારો ફેલાવાઈ રહ્યા છે તે ખોટા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટે કઈ રીતે તેને વનડેની કપ્તાનીમાંથી દૂર થવાની જાણકારી મળી તે જણાવ્યું હતું.
વિરાટે જણાવ્યું કે, જ્યારે ટેસ્ટ ટીમની પસંદગી થઈ ત્યાર બાદ સિલેક્ટર્સે કહ્યું હતું કે, તમને (વિરાટને) વનડેની કપ્તાનીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ કોઈ વાત નહોતી થઈ.