તિહાડ જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ બાદ ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબૈરે કહ્યું હતું કે, તે પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે. ઝુબૈરની દિલ્હી પોલીસે 27 જુનના રોજ ટ્વિટ દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરી હતી. ઉત્તર પ્રદેશમાં ઝુબૈર વિરૂદ્ધ વધુ 7 FIR નોંધવામાં આવી છે. ઝુબૈર કહ્યું હતું કે, હું મારૂં કામ એવી રીતે કરીશ જે રીતે કરતો હતો. કારણ કે, સુપ્રીમ કોર્ટે કોઈ પ્રતિબંધ મૂક્યો નથી.
ટ્વિટ માટે 2 કરોડ રૂપિયા મળવાના આરોપ પર ઝુબૈરે કહ્યું હતું કે, કોઈ પણ તપાસમાં તેને આ અંગે પૂછવામાં આવ્યું નથી. તેણે કહ્યું હતું કે, મને આ આરોપ અંગે મારી જેલમાંથી મુક્તિ બાદ ખબર પડી હતી.
તિહાડ જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ બાદ ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબૈરે કહ્યું હતું કે, તે પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે. ઝુબૈરની દિલ્હી પોલીસે 27 જુનના રોજ ટ્વિટ દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરી હતી. ઉત્તર પ્રદેશમાં ઝુબૈર વિરૂદ્ધ વધુ 7 FIR નોંધવામાં આવી છે. ઝુબૈર કહ્યું હતું કે, હું મારૂં કામ એવી રીતે કરીશ જે રીતે કરતો હતો. કારણ કે, સુપ્રીમ કોર્ટે કોઈ પ્રતિબંધ મૂક્યો નથી.
ટ્વિટ માટે 2 કરોડ રૂપિયા મળવાના આરોપ પર ઝુબૈરે કહ્યું હતું કે, કોઈ પણ તપાસમાં તેને આ અંગે પૂછવામાં આવ્યું નથી. તેણે કહ્યું હતું કે, મને આ આરોપ અંગે મારી જેલમાંથી મુક્તિ બાદ ખબર પડી હતી.