Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હૈદરાબાદ દુષ્કર્મના ચાર નરાધમોને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ ચારેય આરોપી લોરી મજૂર છે. ડૉકટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ આરોપીઓના પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આરોપીઓના પરિવારે સ્પષ્ટ કહ્યું કે "તેમના પુત્રોને જો મોતની સજા મળશે તો... તેઓ વિરોધ કરવાનું બંધ કરશે." ત્યારે એક આરોપીની માતાએ પણ કહ્યું કે "જેવું પીડિતાની સાથે થયું તેવી જ રીતે આરોપીઓને જીવતા સળગાવી દેવા જોઈએ."

હૈદરાબાદ દુષ્કર્મના ચાર નરાધમોને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ ચારેય આરોપી લોરી મજૂર છે. ડૉકટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ આરોપીઓના પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આરોપીઓના પરિવારે સ્પષ્ટ કહ્યું કે "તેમના પુત્રોને જો મોતની સજા મળશે તો... તેઓ વિરોધ કરવાનું બંધ કરશે." ત્યારે એક આરોપીની માતાએ પણ કહ્યું કે "જેવું પીડિતાની સાથે થયું તેવી જ રીતે આરોપીઓને જીવતા સળગાવી દેવા જોઈએ."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ