Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિકતા સુધારણા કાયદા મામલે પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા અને પ્રદર્શોનો વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પ્રથમ વખત નાગરિકતા કાયદામાં કેટલાક ફેરફારના સંકેત આપ્યા છે. ધનબાદમાં એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું, આ કાયદાને લઈને ઈશાન રાજ્યોના લોકોમાં કેટલીક શંકા છે અને મેં આ અંગે મેઘાલયના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. મેં તેમને વિશ્વાસ અપાવ્યો છે કે ક્રિસમસ બાદ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે અને તેમને આ કાયદાને લઈને પરેશાન થવાની જરૂર નથી.

નાગરિકતા સુધારણા કાયદા મામલે પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા અને પ્રદર્શોનો વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પ્રથમ વખત નાગરિકતા કાયદામાં કેટલાક ફેરફારના સંકેત આપ્યા છે. ધનબાદમાં એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું, આ કાયદાને લઈને ઈશાન રાજ્યોના લોકોમાં કેટલીક શંકા છે અને મેં આ અંગે મેઘાલયના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. મેં તેમને વિશ્વાસ અપાવ્યો છે કે ક્રિસમસ બાદ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે અને તેમને આ કાયદાને લઈને પરેશાન થવાની જરૂર નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ