Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવાર(23 ઓક્ટોબર)થી ત્રણ દિવસીય યાત્રા પર જમ્મુ કાશ્મીરમાં રહેશે. અમિત શાહ આજે શ્રીનગર પહોંચશે. અનુચ્છેદ 370 ખતમ થયા બાદ અમિત શાહનો આ કાશ્મીરનો પહેલો પ્રવાસ છે. આ ઉપરાંત અમિત શાહ ઓક્ટોબરની શરૂઆતથી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલ ટાર્ગેટ કિલિંગને લઈને પણ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે.
 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવાર(23 ઓક્ટોબર)થી ત્રણ દિવસીય યાત્રા પર જમ્મુ કાશ્મીરમાં રહેશે. અમિત શાહ આજે શ્રીનગર પહોંચશે. અનુચ્છેદ 370 ખતમ થયા બાદ અમિત શાહનો આ કાશ્મીરનો પહેલો પ્રવાસ છે. આ ઉપરાંત અમિત શાહ ઓક્ટોબરની શરૂઆતથી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલ ટાર્ગેટ કિલિંગને લઈને પણ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ