Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે (શુક્રવારે) નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના સમર્થનમાં રાજસ્થાનના જોધપુરમાં જાહેરસભા યોજી હતી. તેમણે કહ્યું વિપક્ષ CAAને લઇને જનતામાં જેટલો પણ ભ્રમ ફેલાવે...પરંતુ ભાજપ એક ઇંચ પણ પીછેહટ નહીં કરે. દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે "રાહુલ બાબાએ જો આ કાયદો ન વાંચ્યો હોય તો તેમને ઇટાલીયન ભાષામાં અનુવાદ કરી મોકલવા તૈયાર છું."

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે (શુક્રવારે) નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના સમર્થનમાં રાજસ્થાનના જોધપુરમાં જાહેરસભા યોજી હતી. તેમણે કહ્યું વિપક્ષ CAAને લઇને જનતામાં જેટલો પણ ભ્રમ ફેલાવે...પરંતુ ભાજપ એક ઇંચ પણ પીછેહટ નહીં કરે. દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે "રાહુલ બાબાએ જો આ કાયદો ન વાંચ્યો હોય તો તેમને ઇટાલીયન ભાષામાં અનુવાદ કરી મોકલવા તૈયાર છું."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ