હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિગુલસેરી નેશનલ હાઈવે-5 પર ચીલ જંગલ પાસે ચટ્ટાનો પડવાની ઘટના નોંધાઈ છે. આ દુર્ઘટનામાં એચઆરટીસીની બસ પણ ભોગ બની હોવાનું જાણવા મળ્યું છે. ચટ્ટાનો ધસી પડવાના કારણે મુસાફરો ભરેલી એક બસ અને 2 કાર ફસાઈ ગયા છે અને 40થી વધારે લોકો દટાયા હોવાની આશંકા છે.
હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિગુલસેરી નેશનલ હાઈવે-5 પર ચીલ જંગલ પાસે ચટ્ટાનો પડવાની ઘટના નોંધાઈ છે. આ દુર્ઘટનામાં એચઆરટીસીની બસ પણ ભોગ બની હોવાનું જાણવા મળ્યું છે. ચટ્ટાનો ધસી પડવાના કારણે મુસાફરો ભરેલી એક બસ અને 2 કાર ફસાઈ ગયા છે અને 40થી વધારે લોકો દટાયા હોવાની આશંકા છે.