સમીર વાનખેડેના પિતાને બોમ્બે હાઈકોર્ટે મોટી રાહત આપી છે.બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને આદેશ આપ્યો છે કે, વાનખેડે પરિવાર સામે કોઈ પણ પ્રકારની નિવેદનબાજી કરવી નહીં.
સમીર વાનખેડેના પિતાએ પોતાની પિટિશનમાં કહ્યુ હતુ કે, નવાબ મલિક દ્વારા કરવામાં આવી રહેલી ખોટી નિવેદનબાજી પર રોક લગાવવામાં આવે અને હવે આ મામલામાં હાઈકોર્ટે મલિકને રુક જાવનો આદેશ આપ્યો છે.જેના પગલે નવાબ મલિક વાનખેડે પરિવાર સામે કોઈ પ્રકારના નિવેદન નહીં આપી શકે.
સમીર વાનખેડેના પિતાને બોમ્બે હાઈકોર્ટે મોટી રાહત આપી છે.બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને આદેશ આપ્યો છે કે, વાનખેડે પરિવાર સામે કોઈ પણ પ્રકારની નિવેદનબાજી કરવી નહીં.
સમીર વાનખેડેના પિતાએ પોતાની પિટિશનમાં કહ્યુ હતુ કે, નવાબ મલિક દ્વારા કરવામાં આવી રહેલી ખોટી નિવેદનબાજી પર રોક લગાવવામાં આવે અને હવે આ મામલામાં હાઈકોર્ટે મલિકને રુક જાવનો આદેશ આપ્યો છે.જેના પગલે નવાબ મલિક વાનખેડે પરિવાર સામે કોઈ પ્રકારના નિવેદન નહીં આપી શકે.