Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં સરકારી બાબુ હ્રદય રોગનો ભોગ બની રહ્યા છે. મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને ઈન્ચાર્જ મુખ્ય સચિવ પી.કે.તનેજાને હ્રદયની નળીના બ્લોકેજ બાદ બે વધુ અધિકારી યુ.એન.મહેતામાં દાખલ થયા. રિટાયર્ડ IAS એસ.કે.નંદા અને પશુપાલન વિભાગના એસ.મુરલીક્રિશ્નન. બંનેને છાતીમાં દુખાવો ઉપડયો હતો. શું બાબુઓમાં હ્રદયરોગનું પ્રમાણ વધ્યું? સિવિલના કાર્ડિયોલોજી ડિપા.ના વડા કહે છે, 6 મહિને 4-5 બાબુઓ હોય છે જ.  
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ