મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ કુદરતી આફતને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના કુલ 28 જિલ્લા ભારે વરસાદના કારણે પૂરથી પ્રભાવિત થયા હતા. તેમાં પુણે, સતારા, નાસિક, સોલાપુર, જલગામ, અહમદનગર, બીડ, લાતૂર, વાશિમ, યવતમાલ, ધુલે, જાલના, અકોલા, બુલઢાણા, ભંડારા, નાગપુર, નંદુરબાર, મુંબઈ, ઉપનગર, પાલઘર, ઠાણે, નાંદેડ, અમરાવતી, વર્ધા, રત્નાગિરી, સિંધુદુર્ગ, ગઢચિરોલી, સાંગલી, ચંદ્રપુર વગેરે જિલ્લા સામેલ છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ કુદરતી આફતને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના કુલ 28 જિલ્લા ભારે વરસાદના કારણે પૂરથી પ્રભાવિત થયા હતા. તેમાં પુણે, સતારા, નાસિક, સોલાપુર, જલગામ, અહમદનગર, બીડ, લાતૂર, વાશિમ, યવતમાલ, ધુલે, જાલના, અકોલા, બુલઢાણા, ભંડારા, નાગપુર, નંદુરબાર, મુંબઈ, ઉપનગર, પાલઘર, ઠાણે, નાંદેડ, અમરાવતી, વર્ધા, રત્નાગિરી, સિંધુદુર્ગ, ગઢચિરોલી, સાંગલી, ચંદ્રપુર વગેરે જિલ્લા સામેલ છે.