Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહારમાં છેલ્લા ૩૬ કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે રવિવારે રાજધાની પટના સહિત ઓછામાં ઓછા ૧૫ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા ૨૪ કલાકમાં બિહારમાં વરસેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા ૨૫ લોકોનાં મોત થયાં હતાં. 
 

બિહારમાં છેલ્લા ૩૬ કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે રવિવારે રાજધાની પટના સહિત ઓછામાં ઓછા ૧૫ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા ૨૪ કલાકમાં બિહારમાં વરસેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા ૨૫ લોકોનાં મોત થયાં હતાં. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ