Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાઈરસની મહામારી અંગે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે,  હાલ 147 નવા કેસ આવ્યા જેમાં 129 લોકો તબલિગી જમાતમાં ગયા હતા. છેલ્લા બે દિવસોમાં તબલિગી જમાતના સભ્યોના કારણે 14 રાજ્યોમાં કોરોનાના 647 દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા 12 મોતમાં ઘણા તબલિગી જમાત સાથે જોડાયેલા હતા.
તેમણે વધુમાં ઉમેર્યું કે, એક ભૂલના કારણે દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધી ગઈ છે. હવે આપણે જ સમજવું પડશું કે જો એક પણ ભૂલ કરી તો વધારે પાછળ જતા રહીશું. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાના કુલ 2301 કેસ, 14 રાજ્યોમાં તબલીગી સમાજના 647થી વધારે દર્દીઓ છે.

કોરોના વાઈરસની મહામારી અંગે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે,  હાલ 147 નવા કેસ આવ્યા જેમાં 129 લોકો તબલિગી જમાતમાં ગયા હતા. છેલ્લા બે દિવસોમાં તબલિગી જમાતના સભ્યોના કારણે 14 રાજ્યોમાં કોરોનાના 647 દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા 12 મોતમાં ઘણા તબલિગી જમાત સાથે જોડાયેલા હતા.
તેમણે વધુમાં ઉમેર્યું કે, એક ભૂલના કારણે દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધી ગઈ છે. હવે આપણે જ સમજવું પડશું કે જો એક પણ ભૂલ કરી તો વધારે પાછળ જતા રહીશું. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાના કુલ 2301 કેસ, 14 રાજ્યોમાં તબલીગી સમાજના 647થી વધારે દર્દીઓ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ