નૂહમાં ગેરકાયદે ખનન રોકવા ગયેલા મેવાતના હરિયાણાના ડીએસપી સુરેન્દ્ર સિંહને ખાણ માફિયાઓએ ડમ્પર વડે કચડી નાખ્યા હતા. જેના કારણે ડીએસપી સુરેન્દ્ર સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. DSPનો મૃતદેહ પચગાંવની પહાડીઓમાંથી મળી આવ્યો છે. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરી છે.
નૂહમાં ગેરકાયદે ખનન રોકવા ગયેલા મેવાતના હરિયાણાના ડીએસપી સુરેન્દ્ર સિંહને ખાણ માફિયાઓએ ડમ્પર વડે કચડી નાખ્યા હતા. જેના કારણે ડીએસપી સુરેન્દ્ર સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. DSPનો મૃતદેહ પચગાંવની પહાડીઓમાંથી મળી આવ્યો છે. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરી છે.