હરિયાણામાં દરરોજ ગુનાહિત ઘટનાઓ વધી રહી છે. તાજેતરની ઘટના ફરીદાબાદ છે. જ્યાં ગુરૂવારે (27 જૂન) હરિયાણાના કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે, સવારે જ્યારે પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરી દરરોજની જેમ જીમ જઇ રહ્યાં હતા, જ્યારે તેઓ જિમ પહોંચી કારમાંથી બહાર નીકળી રહ્યાં હતા, તે સમયે જ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, વિકાસ પર લગભગ 12થી 15 ગોળી ફાયરિંગ કરવામાં આવી છે. ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા.
હરિયાણામાં દરરોજ ગુનાહિત ઘટનાઓ વધી રહી છે. તાજેતરની ઘટના ફરીદાબાદ છે. જ્યાં ગુરૂવારે (27 જૂન) હરિયાણાના કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે, સવારે જ્યારે પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરી દરરોજની જેમ જીમ જઇ રહ્યાં હતા, જ્યારે તેઓ જિમ પહોંચી કારમાંથી બહાર નીકળી રહ્યાં હતા, તે સમયે જ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, વિકાસ પર લગભગ 12થી 15 ગોળી ફાયરિંગ કરવામાં આવી છે. ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા.