હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સોખડા મંદિર પહોંચ્યા છે. તેઓ હરીપ્રસાદ સ્વામીના અંત્યેષ્ટિ વિધિમાં હાજર રહેશે. તેમણેહરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સ્વામીજીના દિવ્ય દેહના દર્શન કર્યા હતા.
હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સોખડા મંદિર પહોંચ્યા છે. તેઓ હરીપ્રસાદ સ્વામીના અંત્યેષ્ટિ વિધિમાં હાજર રહેશે. તેમણેહરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સ્વામીજીના દિવ્ય દેહના દર્શન કર્યા હતા.