Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્યમાં નોંધાયેલા કેસોને પરત ખેંચવાને લઈને રાજકારણ તેજ બની રહ્યું છે. સરકારે આ કેસો પાછા ખેંચવાની શરૂઆત કરી છે. આ દિશામાં પહેલું પગથીયું સરકારી ચઢી ગઈ છે. અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન વખતે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આજે હાર્દિક પટેલ  સહિત 21 વ્યક્તિને જામીન મળી ગયા છે. આ કેસમાં જામીન મળતા કૉંગ્રેસના મહિલા અગ્રણી અને પાટીદાર આગેવાન ગીતા પટેલે ખુશી વ્યક્ત કરી છે.
 

પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્યમાં નોંધાયેલા કેસોને પરત ખેંચવાને લઈને રાજકારણ તેજ બની રહ્યું છે. સરકારે આ કેસો પાછા ખેંચવાની શરૂઆત કરી છે. આ દિશામાં પહેલું પગથીયું સરકારી ચઢી ગઈ છે. અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન વખતે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આજે હાર્દિક પટેલ  સહિત 21 વ્યક્તિને જામીન મળી ગયા છે. આ કેસમાં જામીન મળતા કૉંગ્રેસના મહિલા અગ્રણી અને પાટીદાર આગેવાન ગીતા પટેલે ખુશી વ્યક્ત કરી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ