સુપ્રીમ કોર્ટે પ્રાઈવેટ સ્કૂલના શિક્ષકોને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે માન્યું કે, ખાનગી સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો કર્મચારી છે અને તેઓ કેન્દ્ર સરકાર દ્વારા 2009માં સુધારા પેમેન્ટ ગ્રેચ્યુટી અધિનિયમ હેઠળ ગ્રેચ્યુટીના હકદાર છે.
તમને જણાવી દઈએ કે, PAG એક્ટ 16 સપ્ટેમ્બર 1972થી અમલમાં છે. આ હેઠળ નિવૃત્તિ, રાજીનામું અથવા કોઈપણ કારણોસર સંસ્થા છોડતા પહેલા ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સતત કામ કરનાર કર્મચારીને ગ્રેચ્યુટીનો લાભ આપવાની જોગવાઈ છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 3 એપ્રિલ 1997ના રોજ જાહેર કરવામાં આવેલી એક નોટિફિકેશનના માધ્યમથી આ અધિનિયમને 10 અથવા વધુ કર્મચારીઓ વાળી શૈક્ષણિક સંસ્થાનો પર લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં આ અધિનિયમ ખાનગી સ્કૂલો પર પણ લાગુ થાય છે.
સુપ્રીમ કોર્ટે પ્રાઈવેટ સ્કૂલના શિક્ષકોને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે માન્યું કે, ખાનગી સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો કર્મચારી છે અને તેઓ કેન્દ્ર સરકાર દ્વારા 2009માં સુધારા પેમેન્ટ ગ્રેચ્યુટી અધિનિયમ હેઠળ ગ્રેચ્યુટીના હકદાર છે.
તમને જણાવી દઈએ કે, PAG એક્ટ 16 સપ્ટેમ્બર 1972થી અમલમાં છે. આ હેઠળ નિવૃત્તિ, રાજીનામું અથવા કોઈપણ કારણોસર સંસ્થા છોડતા પહેલા ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સતત કામ કરનાર કર્મચારીને ગ્રેચ્યુટીનો લાભ આપવાની જોગવાઈ છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 3 એપ્રિલ 1997ના રોજ જાહેર કરવામાં આવેલી એક નોટિફિકેશનના માધ્યમથી આ અધિનિયમને 10 અથવા વધુ કર્મચારીઓ વાળી શૈક્ષણિક સંસ્થાનો પર લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં આ અધિનિયમ ખાનગી સ્કૂલો પર પણ લાગુ થાય છે.