Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદના સર્વેક્ષણને પડકારતી અરજીની સુનાવણી માટે સંમત થયા બાદ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે મસ્જિદ પહેલાની હતી અને અનંતકાળ સુધી રહેશે. હવે અમે બીજી મસ્જિદ ગુમાવવાના નથી. જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સર્વેનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
 

સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદના સર્વેક્ષણને પડકારતી અરજીની સુનાવણી માટે સંમત થયા બાદ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે મસ્જિદ પહેલાની હતી અને અનંતકાળ સુધી રહેશે. હવે અમે બીજી મસ્જિદ ગુમાવવાના નથી. જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સર્વેનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ