Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છેલ્લા કેટલાક દિવસોથી નવરાત્રીના આયોજનને લઇને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. તેવામાં હવે રાજ્યમાં વાયબ્રન્ટ નવરાત્રીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રાજ્યકક્ષાનો નવરાત્રી કાર્યક્રમ નહીં યોજાય.

કોરોના સંકટમાં રાજ્યકક્ષાના પરંપરાગત નવરાત્રી મહોત્સવનું આયોજન ન કરવા CM રૂપાણી દ્વારા નિર્ણય લેવાયો છે. રાજ્યમાં આ વર્ષે રાજ્યકક્ષાએ થતું નવરાત્રીનું આયોજન નહીં થાય. કોરોનાના કારણે 17થી 25 ઓક્ટોબર દરમિયાન થનાર વાયબ્રન્ટ નવરાત્રી કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. સરકારે જે દરવર્ષે આયોજન કરતી હતી તે આ વર્ષે નહીં થાય.

છેલ્લા કેટલાક દિવસોથી નવરાત્રીના આયોજનને લઇને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. તેવામાં હવે રાજ્યમાં વાયબ્રન્ટ નવરાત્રીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રાજ્યકક્ષાનો નવરાત્રી કાર્યક્રમ નહીં યોજાય.

કોરોના સંકટમાં રાજ્યકક્ષાના પરંપરાગત નવરાત્રી મહોત્સવનું આયોજન ન કરવા CM રૂપાણી દ્વારા નિર્ણય લેવાયો છે. રાજ્યમાં આ વર્ષે રાજ્યકક્ષાએ થતું નવરાત્રીનું આયોજન નહીં થાય. કોરોનાના કારણે 17થી 25 ઓક્ટોબર દરમિયાન થનાર વાયબ્રન્ટ નવરાત્રી કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. સરકારે જે દરવર્ષે આયોજન કરતી હતી તે આ વર્ષે નહીં થાય.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ