સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં પરિવાસ સાથે મતદાન કર્યું. મતદાન બાદ તેમણે જણાવ્યું કે, હું લોકોને અપીલ કરું છું કે, આપણે વહેલું મતદાન કરીએ. વધુમાં વધુ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને જીતાડીએ. ભાજપને 175થી વધુ બેઠકો મળશે. આ વખતે ન ભૂતો ન ભવિષ્યતિ પરિણામ આવશે. મનપાની ચૂંટણીમાં ભગવો લહેરાશે.
સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં પરિવાસ સાથે મતદાન કર્યું. મતદાન બાદ તેમણે જણાવ્યું કે, હું લોકોને અપીલ કરું છું કે, આપણે વહેલું મતદાન કરીએ. વધુમાં વધુ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને જીતાડીએ. ભાજપને 175થી વધુ બેઠકો મળશે. આ વખતે ન ભૂતો ન ભવિષ્યતિ પરિણામ આવશે. મનપાની ચૂંટણીમાં ભગવો લહેરાશે.