Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 40 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 434 લોકો સાજા થયાં છે.

આજે 19 દર્દીના મોત થયા છે ઉલ્લેખનીય છે કે આ બધા જ મોત અમદાવાદમાં થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 181ના મોત નિપજ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 128ના મોત થયા છે. રાજ્યના કુલ 3774 કેસ પૈકી 2543 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 3159 એક્ટિવ કેસ છે જેમાં 3125 દર્દી સ્ટેબલ છે જ્યારે 34 દર્દી વેન્ટિલેટર પર છે.

આજના કેસ

અમદાવાદ 164

સુરત 14

રાજકોટ 9

આણંદ 9

બોટાદ 6

ભરૂચ 2

ગાંધીનગર 6

વડોદરા 15

ભાવનગર 1

ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 40 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 434 લોકો સાજા થયાં છે.

આજે 19 દર્દીના મોત થયા છે ઉલ્લેખનીય છે કે આ બધા જ મોત અમદાવાદમાં થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 181ના મોત નિપજ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 128ના મોત થયા છે. રાજ્યના કુલ 3774 કેસ પૈકી 2543 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 3159 એક્ટિવ કેસ છે જેમાં 3125 દર્દી સ્ટેબલ છે જ્યારે 34 દર્દી વેન્ટિલેટર પર છે.

આજના કેસ

અમદાવાદ 164

સુરત 14

રાજકોટ 9

આણંદ 9

બોટાદ 6

ભરૂચ 2

ગાંધીનગર 6

વડોદરા 15

ભાવનગર 1

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ