આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 376 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 410 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 7547 લોકો સાજા થયાં છે.
આજે 23 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 19, સુરતમાં 2, મહીસાગરમાં 1 અને વડોદરામાં એક દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 938ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 764ના મોત થયા છે. રાજ્યના કુલ 15205 કેસ પૈકી 11097 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6720 એક્ટિવ કેસ છે. 6628 દર્દી સ્ટેબલ છે જ્યારે 92 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 256
સુરત 34
વડોદરા 29
ગાંધીનગર 5
મહિસાગર 14
વલસાડ 10
કચ્છ 2
નવસારી 4
પાટણ 2
રાજકોટ 3
સુરેન્દ્રનગર 6
આણંદ 2
ભાવનગર 1
મહેસાણા 1
પંચમહાલ 1
બોટાદ 1
છોટા ઉદેપુર 1
પોરબંદર 1
અમરેલી 1
અન્ય રાજ્ય 2
કુલ 376
આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 376 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 410 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 7547 લોકો સાજા થયાં છે.
આજે 23 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 19, સુરતમાં 2, મહીસાગરમાં 1 અને વડોદરામાં એક દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 938ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 764ના મોત થયા છે. રાજ્યના કુલ 15205 કેસ પૈકી 11097 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6720 એક્ટિવ કેસ છે. 6628 દર્દી સ્ટેબલ છે જ્યારે 92 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 256
સુરત 34
વડોદરા 29
ગાંધીનગર 5
મહિસાગર 14
વલસાડ 10
કચ્છ 2
નવસારી 4
પાટણ 2
રાજકોટ 3
સુરેન્દ્રનગર 6
આણંદ 2
ભાવનગર 1
મહેસાણા 1
પંચમહાલ 1
બોટાદ 1
છોટા ઉદેપુર 1
પોરબંદર 1
અમરેલી 1
અન્ય રાજ્ય 2
કુલ 376