આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 405 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 224 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 6636 લોકો સાજા થયાં છે.
આજે 30 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 25, ગાંધીનગરમાં 3, આણંદમાં 1 અને સુરતમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 888ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 722ના મોત થયા છે. રાજ્યના કુલ 14468 કેસ પૈકી 10590 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6944 એક્ટિવ કેસ છે જેમાં 6835 દર્દી સ્ટેબલ છે જ્યારે 109 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 310
સુરત 31
વડોદરા 18
સાબરકાંઠા 12
મહેિસાગર 7
ગાંધીનગર 4
પંચમહાલ 3
નર્મદા 3
ભાવનગર 2
આણંદ 2
સુરેન્દ્રનગર 2
અમરેલી 2
રાજકોટ 1
મહેસાણા 1
બોટાદ 1
ખેડા 1
પાટણ 1
વલસાડ 1
નવસારી 1
પોરબંદર 1
અન્ય રાજ્ય 1
કુલ 405
આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 405 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 224 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 6636 લોકો સાજા થયાં છે.
આજે 30 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 25, ગાંધીનગરમાં 3, આણંદમાં 1 અને સુરતમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 888ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 722ના મોત થયા છે. રાજ્યના કુલ 14468 કેસ પૈકી 10590 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6944 એક્ટિવ કેસ છે જેમાં 6835 દર્દી સ્ટેબલ છે જ્યારે 109 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 310
સુરત 31
વડોદરા 18
સાબરકાંઠા 12
મહેિસાગર 7
ગાંધીનગર 4
પંચમહાલ 3
નર્મદા 3
ભાવનગર 2
આણંદ 2
સુરેન્દ્રનગર 2
અમરેલી 2
રાજકોટ 1
મહેસાણા 1
બોટાદ 1
ખેડા 1
પાટણ 1
વલસાડ 1
નવસારી 1
પોરબંદર 1
અન્ય રાજ્ય 1
કુલ 405