ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 396 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 289 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 6169 લોકો સાજા થયાં છે.
આજે 27 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 24 અને સુરતમાં 3 દર્દીના મોત નિપજ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 829ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 669ના મોત થયા છે. રાજ્યના કુલ 13669 કેસ પૈકી 10001 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6671 એક્ટિવ કેસ છે જેમાં 6598 દર્દી સ્ટેબલ છે જ્યારે 73 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 277
સુરત 29
વડોદરા 35
ગાંધીનગર 9
આણંદ 3
રાજકોટ 4
અરવલ્લી 5
મહેસાણા 4
મહીસાગર 2
ખેડા 2
પાટણ 2
ગીર-સોમનાથ 6
નવસારી 1
જુનાગઢ 8
પોરબંદર 1
સુુરેન્દ્રનગર 2
મોરબી 1
તાપી 3
અમરેલી 2
કુલ 396
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 396 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 289 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 6169 લોકો સાજા થયાં છે.
આજે 27 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 24 અને સુરતમાં 3 દર્દીના મોત નિપજ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 829ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 669ના મોત થયા છે. રાજ્યના કુલ 13669 કેસ પૈકી 10001 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6671 એક્ટિવ કેસ છે જેમાં 6598 દર્દી સ્ટેબલ છે જ્યારે 73 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 277
સુરત 29
વડોદરા 35
ગાંધીનગર 9
આણંદ 3
રાજકોટ 4
અરવલ્લી 5
મહેસાણા 4
મહીસાગર 2
ખેડા 2
પાટણ 2
ગીર-સોમનાથ 6
નવસારી 1
જુનાગઢ 8
પોરબંદર 1
સુુરેન્દ્રનગર 2
મોરબી 1
તાપી 3
અમરેલી 2
કુલ 396