ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 363 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 392 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 5880 લોકો સાજા થયાં છે.
આજે 29 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 26, ગાંધીનગરમાં 2 અને ખેડામાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 802ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 645ના મોત થયા છે. રાજ્યના કુલ 13273 કેસ પૈકી 9724 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6591 એક્ટિવ કેસ છે જેમાં 6528 દર્દી સ્ટેબલ છે જ્યારે 63 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 275
સુરત 29
વડોદરા 21
સાબરકાંઠા 11
સુરેન્દ્રનગર 5
ગીર-સોમનાથ 4
ગાંધીનગર 3
ખેડા 3
કચ્છ 3
જુનાગઢ 3
આણંદ 2
મહેસાણા 2
રાજકોટ 1
વલસાડ 1
કુલ 363
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 363 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 392 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 5880 લોકો સાજા થયાં છે.
આજે 29 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 26, ગાંધીનગરમાં 2 અને ખેડામાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 802ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 645ના મોત થયા છે. રાજ્યના કુલ 13273 કેસ પૈકી 9724 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6591 એક્ટિવ કેસ છે જેમાં 6528 દર્દી સ્ટેબલ છે જ્યારે 63 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 275
સુરત 29
વડોદરા 21
સાબરકાંઠા 11
સુરેન્દ્રનગર 5
ગીર-સોમનાથ 4
ગાંધીનગર 3
ખેડા 3
કચ્છ 3
જુનાગઢ 3
આણંદ 2
મહેસાણા 2
રાજકોટ 1
વલસાડ 1
કુલ 363