ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 371 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 269 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 5588 લોકો સાજા થયાં છે.
આજે 24 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 17, સુરતમાં 1, વડોદરામાં 3, આણંદમાં 1, ખેડામાં 1 અને મહેસાણામાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 773ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 619ના મોત થયા છે. રાજ્યના કુલ 12910 કેસ પૈકી 9449 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6649 એક્ટિવ કેસ છે જેમાં 6597 દર્દી સ્ટેબલ છે જ્યારે 52 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 233
સુરત 34
વડોદરા 24
મહેસાણા 13
બનાસકાંંઠા 11
મહીસાાગર 9
અરવલ્લી 7
ગીર-સોમનાથ 6
ગીાંધીનગર 5
કચ્છ 4
જામનગર 3
સાબરકાંઠા 3
દાહોદ 3
નવસારી 3
સુરેન્દ્રનગર 3
અન્ય રાજ્ય 3
નર્મદા 2
જુનાગઢ 2
પંચમહાલ 1
ખેડા 1
પાટણ 1
કુલ 371
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 371 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 269 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 5588 લોકો સાજા થયાં છે.
આજે 24 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 17, સુરતમાં 1, વડોદરામાં 3, આણંદમાં 1, ખેડામાં 1 અને મહેસાણામાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 773ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 619ના મોત થયા છે. રાજ્યના કુલ 12910 કેસ પૈકી 9449 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6649 એક્ટિવ કેસ છે જેમાં 6597 દર્દી સ્ટેબલ છે જ્યારે 52 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 233
સુરત 34
વડોદરા 24
મહેસાણા 13
બનાસકાંંઠા 11
મહીસાાગર 9
અરવલ્લી 7
ગીર-સોમનાથ 6
ગીાંધીનગર 5
કચ્છ 4
જામનગર 3
સાબરકાંઠા 3
દાહોદ 3
નવસારી 3
સુરેન્દ્રનગર 3
અન્ય રાજ્ય 3
નર્મદા 2
જુનાગઢ 2
પંચમહાલ 1
ખેડા 1
પાટણ 1
કુલ 371