ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 395 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 239 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 5043 લોકો સાજા થયાં છે.
આજે 25 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 21, સુરતમાં 2, અરવલ્લીમાં 1 અને ગાંધીનગરમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 719ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 576ના મોત થયા છે. રાજ્યના કુલ 12141 કેસ પૈકી 8945 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6379 એક્ટિવ કેસ છે જેમાં 6330 દર્દી સ્ટેબલ છે જ્યારે 49 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 263
સુરત 29
વડોદરા 18
ગાંંધીનગર 10
જામનગર 7
સાબરકાંંઠા 7
કચ્છ 21
મહેસાણા 5
સુરેન્દ્રનગર 5
ખેડા 4
પાટણ 4
ભરૂચ 4
બનાસકાંઠા 3
મહીસાગર 3
ગીર સોમનાથ 3
જૂનાગઢ 3
ભાવનગર 2
રાજકોટ 2
અરવલ્લી 1
છોટા ઉદેપુર 1
તાપી 1
કુલ 395
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 395 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 239 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 5043 લોકો સાજા થયાં છે.
આજે 25 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 21, સુરતમાં 2, અરવલ્લીમાં 1 અને ગાંધીનગરમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 719ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 576ના મોત થયા છે. રાજ્યના કુલ 12141 કેસ પૈકી 8945 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6379 એક્ટિવ કેસ છે જેમાં 6330 દર્દી સ્ટેબલ છે જ્યારે 49 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 263
સુરત 29
વડોદરા 18
ગાંંધીનગર 10
જામનગર 7
સાબરકાંંઠા 7
કચ્છ 21
મહેસાણા 5
સુરેન્દ્રનગર 5
ખેડા 4
પાટણ 4
ભરૂચ 4
બનાસકાંઠા 3
મહીસાગર 3
ગીર સોમનાથ 3
જૂનાગઢ 3
ભાવનગર 2
રાજકોટ 2
અરવલ્લી 1
છોટા ઉદેપુર 1
તાપી 1
કુલ 395