ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 340 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 282 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 4035 લોકો સાજા થયાં છે.
આજે 20 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 14, સુરતમાં 3, પંચમહાલમાં 1, આણંદમાં 1 અને મહેસાણામાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 606ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 497ના મોત થયા છે. રાજ્યના કુલ 9932 કેસ પૈકી 7171 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5291 એક્ટિવ કેસ છે જેમાં 5248 દર્દી સ્ટેબલ છે જ્યારે 43 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 261
વડોદરા 15
સુરત 32
રાજકોટ 12
ગાંધીનગર 11
પાટણ 1
ગીર-સોમનાથ 1
ખેડા 1
જામનગર 2
સાબરકાંઠા 1
અરવલ્લી 1
મહીસાગર 1
સુરેન્દ્રનગર 1
કુલ 340
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 340 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 282 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 4035 લોકો સાજા થયાં છે.
આજે 20 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 14, સુરતમાં 3, પંચમહાલમાં 1, આણંદમાં 1 અને મહેસાણામાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 606ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 497ના મોત થયા છે. રાજ્યના કુલ 9932 કેસ પૈકી 7171 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5291 એક્ટિવ કેસ છે જેમાં 5248 દર્દી સ્ટેબલ છે જ્યારે 43 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 261
વડોદરા 15
સુરત 32
રાજકોટ 12
ગાંધીનગર 11
પાટણ 1
ગીર-સોમનાથ 1
ખેડા 1
જામનગર 2
સાબરકાંઠા 1
અરવલ્લી 1
મહીસાગર 1
સુરેન્દ્રનગર 1
કુલ 340