ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 364 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 316 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 3562 લોકો સાજા થયાં છે.
આજે 29 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 25, સુરતમાં 3 અને પાટણમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 566ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 446ના મોત થયા છે. રાજ્યના કુલ 9268 કેસ પૈકી 6645 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5140 એક્ટિવ કેસ છે જેમાં 5101 દર્દી સ્ટેબલ છે જ્યારે 39 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 292
વડોદરા 18
સુરત 23
ભાવનગર 3
પાટણ 2
પંચમહાલ 1
બનાસકાંઠા 1
મહેસાણા 8
ગીર-સોમનાથ 1
ખેડા 1
જામનગર 3
અરવલ્લી 1
મહીસાગર 1
દેવભૂમિ દ્વારકા 7
જુનાગઢ 1
અમરેલી 1
કુલ 364
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 364 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 316 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 3562 લોકો સાજા થયાં છે.
આજે 29 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 25, સુરતમાં 3 અને પાટણમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 566ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 446ના મોત થયા છે. રાજ્યના કુલ 9268 કેસ પૈકી 6645 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5140 એક્ટિવ કેસ છે જેમાં 5101 દર્દી સ્ટેબલ છે જ્યારે 39 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 292
વડોદરા 18
સુરત 23
ભાવનગર 3
પાટણ 2
પંચમહાલ 1
બનાસકાંઠા 1
મહેસાણા 8
ગીર-સોમનાથ 1
ખેડા 1
જામનગર 3
અરવલ્લી 1
મહીસાગર 1
દેવભૂમિ દ્વારકા 7
જુનાગઢ 1
અમરેલી 1
કુલ 364