ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 362 નવા કેસ નોંધાયા છે. આજે એક વધુ 466 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 3246 લોકો સાજા થયાં છે.
આજે 24 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 21, રાજકોટમાં 1, સુરતમાં 1 અને વડોદરામાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 537ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 421ના મોત થયા છે. રાજ્યના કુલ 8904 કેસ પૈકી 6353 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5121 એક્ટિવ કેસ છે જેમાં 5091 દર્દી સ્ટેબલ છે જ્યારે 30 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 267
વડોદરા 27
સુરત 30
ગાંધીનગર 3
પાટણ 2
છોટા ઉદેપુર 3
કચ્છ 6
મહેસાણા 7
ગીર-સોમનાથ 5
ખેડા 3
જામનગર 1
સાબરકાઠા 1
અરવલ્લી 1
મહેિસાગર 2
દેવભુમિ દ્વારકા 1
ભાવનગર 2
ભરૂચ 1
કુલ 362
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 362 નવા કેસ નોંધાયા છે. આજે એક વધુ 466 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 3246 લોકો સાજા થયાં છે.
આજે 24 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 21, રાજકોટમાં 1, સુરતમાં 1 અને વડોદરામાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 537ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 421ના મોત થયા છે. રાજ્યના કુલ 8904 કેસ પૈકી 6353 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5121 એક્ટિવ કેસ છે જેમાં 5091 દર્દી સ્ટેબલ છે જ્યારે 30 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 267
વડોદરા 27
સુરત 30
ગાંધીનગર 3
પાટણ 2
છોટા ઉદેપુર 3
કચ્છ 6
મહેસાણા 7
ગીર-સોમનાથ 5
ખેડા 3
જામનગર 1
સાબરકાઠા 1
અરવલ્લી 1
મહેિસાગર 2
દેવભુમિ દ્વારકા 1
ભાવનગર 2
ભરૂચ 1
કુલ 362