ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 347 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 235 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2780 લોકો સાજા થયાં છે.
આજે 20 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 19 અને મહેસાણામાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 513ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 400ના મોત થયા છે. રાજ્યના કુલ 8542 કેસ પૈકી 6086 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5249 એક્ટિવ કેસ છે જેમાં 5218 દર્દી સ્ટેબલ છે જ્યારે 31 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 268
વડોદરા 29
સુરત 19
ભાવનગર 1
આણંદ 2
ભરૂચ 3
ગાંધીનગર 10
પંચમહાલ 4
નર્મદા 1
મહેસાણા 2
જામનગર 3
સાબરકાંઠા 3
અરવલ્લી 1
જુનાગઢ 1
કુલ 374
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 347 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 235 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2780 લોકો સાજા થયાં છે.
આજે 20 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 19 અને મહેસાણામાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 513ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 400ના મોત થયા છે. રાજ્યના કુલ 8542 કેસ પૈકી 6086 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5249 એક્ટિવ કેસ છે જેમાં 5218 દર્દી સ્ટેબલ છે જ્યારે 31 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 268
વડોદરા 29
સુરત 19
ભાવનગર 1
આણંદ 2
ભરૂચ 3
ગાંધીનગર 10
પંચમહાલ 4
નર્મદા 1
મહેસાણા 2
જામનગર 3
સાબરકાંઠા 3
અરવલ્લી 1
જુનાગઢ 1
કુલ 374