ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 398 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 176 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 5219 લોકો સાજા થયાં છે.
આજે 30 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 26, સુરતમાં 1, પાટણમાં 1 સાબરકાંઠામાં 1 અને ગાંધીનગરમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 749ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 602ના મોત થયા છે. રાજ્યના કુલ 12539 કેસ પૈકી 9216 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6571 એક્ટિવ કેસ છે જેમાં 6524 દર્દી સ્ટેબલ છે જ્યારે 47 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 271
સુરત 37
વડોદરા 26
મહીસાાગર 15
પાટણ 15
કચ્છ 5
અરવલ્લી 4
ગાંધીનગર 3
સાબરકાંઠા 3
નવસારી 3
સુરેન્દ્રનગર 3
બનાસકાંંઠા 2
આણંદ 2
ખેડા 2
વલસાડ 2
જામનગર 1
ભરૂચ 1
દાહોદ 1
જૂનાગઢ 1
અન્ય રાજ્ય 1
કુલ 398
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 398 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 176 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 5219 લોકો સાજા થયાં છે.
આજે 30 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 26, સુરતમાં 1, પાટણમાં 1 સાબરકાંઠામાં 1 અને ગાંધીનગરમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 749ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 602ના મોત થયા છે. રાજ્યના કુલ 12539 કેસ પૈકી 9216 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6571 એક્ટિવ કેસ છે જેમાં 6524 દર્દી સ્ટેબલ છે જ્યારે 47 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 271
સુરત 37
વડોદરા 26
મહીસાાગર 15
પાટણ 15
કચ્છ 5
અરવલ્લી 4
ગાંધીનગર 3
સાબરકાંઠા 3
નવસારી 3
સુરેન્દ્રનગર 3
બનાસકાંંઠા 2
આણંદ 2
ખેડા 2
વલસાડ 2
જામનગર 1
ભરૂચ 1
દાહોદ 1
જૂનાગઢ 1
અન્ય રાજ્ય 1
કુલ 398