ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 390 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 162 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1872 લોકો સાજા થયાં છે.
આજે 24 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 22, ભાવનગરમાં 1 અને સુરતમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 449ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 343ના મોત થયા છે. રાજ્યના કુલ 7403 કેસ પૈકી 5260 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5082 એક્ટિવ કેસ છે જેમાં 5056 દર્દી સ્ટેબલ છે જ્યારે 26 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 269
વડોદરા 25
સુરત 25
ભાવનગર 1
આણંદ 1
ગાંધીનગર 9
પંચમહાલ 6
બનાસકાંઠા 8
બોટાદ 3
ગીર-સોમનાથ 1
ખેડા 7
જામનગર 7
સાબરકાંઠા 7
અરવલ્લી 20
મહીસાગર 1
કુલ 390
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 390 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 162 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1872 લોકો સાજા થયાં છે.
આજે 24 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 22, ભાવનગરમાં 1 અને સુરતમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 449ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 343ના મોત થયા છે. રાજ્યના કુલ 7403 કેસ પૈકી 5260 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5082 એક્ટિવ કેસ છે જેમાં 5056 દર્દી સ્ટેબલ છે જ્યારે 26 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 269
વડોદરા 25
સુરત 25
ભાવનગર 1
આણંદ 1
ગાંધીનગર 9
પંચમહાલ 6
બનાસકાંઠા 8
બોટાદ 3
ગીર-સોમનાથ 1
ખેડા 7
જામનગર 7
સાબરકાંઠા 7
અરવલ્લી 20
મહીસાગર 1
કુલ 390