ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 119 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1500 લોકો સાજા થયાં છે.
આજે 28 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 25, વડોદરામાં 1, ગાંધીનગરમાં 1 અને સાબરકાંઠામાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 298ના મોત થયા છે. રાજ્યના કુલ 6625 કેસ પૈકી 4735 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 4729 એક્ટિવ કેસ છે જેમાં 4703 દર્દી સ્ટેબલ છે જ્યારે 26 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 291
વડોદરા 16
સુરત 31
ભાવનગર 6
આણંદ 1
ગાંધીનગર 4
પંચમહાલ 2
બનાસકાંઠા 15
બોટાદ 7
દાહોદ 2
ખેડા 1
જામનગર 1
સાબરકાંઠા 1
મહીસાગર 2
કુલ 380
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 119 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1500 લોકો સાજા થયાં છે.
આજે 28 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 25, વડોદરામાં 1, ગાંધીનગરમાં 1 અને સાબરકાંઠામાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 298ના મોત થયા છે. રાજ્યના કુલ 6625 કેસ પૈકી 4735 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 4729 એક્ટિવ કેસ છે જેમાં 4703 દર્દી સ્ટેબલ છે જ્યારે 26 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 291
વડોદરા 16
સુરત 31
ભાવનગર 6
આણંદ 1
ગાંધીનગર 4
પંચમહાલ 2
બનાસકાંઠા 15
બોટાદ 7
દાહોદ 2
ખેડા 1
જામનગર 1
સાબરકાંઠા 1
મહીસાગર 2
કુલ 380