ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 441 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 186 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1381 લોકો સાજા થયાં છે.
આજે 49 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 39, વડોદરામાં 3, સુરતમાં 2, અરવલ્લીમાં 1, ગાંધીનગરમાં 1, ખેડામાં 1, સાબરકાંઠામાં 1 અને મહીસાગર જિલ્લામાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 273ના મોત થયા છે. રાજ્યના કુલ 6245 કેસ પૈકી 4425 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 4496 એક્ટિવ કેસ છે જેમાં 4467 દર્દી સ્ટેબલ છે જ્યારે 29 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 349
વડોદરા 20
સુરત 17
રાજકોટ 1
ભાવનગર 2
ગાંધીનગર 2
પાટણ 2
પંચમહાલ 4
બનાસકાંઠા 10
મહેસાણા 10
બોટાદ 8
ખેડા 4
સાબરકાંઠા 4
અરવલ્લી 2
મહીસાગર 4
જુનાગઢ 2
કુલ 441
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 441 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 186 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1381 લોકો સાજા થયાં છે.
આજે 49 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 39, વડોદરામાં 3, સુરતમાં 2, અરવલ્લીમાં 1, ગાંધીનગરમાં 1, ખેડામાં 1, સાબરકાંઠામાં 1 અને મહીસાગર જિલ્લામાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 273ના મોત થયા છે. રાજ્યના કુલ 6245 કેસ પૈકી 4425 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 4496 એક્ટિવ કેસ છે જેમાં 4467 દર્દી સ્ટેબલ છે જ્યારે 29 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 349
વડોદરા 20
સુરત 17
રાજકોટ 1
ભાવનગર 2
ગાંધીનગર 2
પાટણ 2
પંચમહાલ 4
બનાસકાંઠા 10
મહેસાણા 10
બોટાદ 8
ખેડા 4
સાબરકાંઠા 4
અરવલ્લી 2
મહીસાગર 4
જુનાગઢ 2
કુલ 441